CM ભૂપેન્દ્ર પટેલ હરણી તળાવ પહોંચ્યા, ચાલુ રેસ્ક્યૂની માહિતી મેળવી: વડોદરા બોટ દુર્ઘટના.

વડોદરા: હરણી તળાવમાં બોટ પલટીની ઘટનાને પગલે સમગ્ર શહેર શોકમાં ગરકાવ છે. આ ઘટનામાં 13 બાળકો અને 2 શિક્ષકના મોત નીપજ્યા છે. જ્યારે 2 બાળકની શોધખોળ હજુ ચાલુ છે. વાઘોડીયાની સનરાઇઝ સ્કૂલના બાળકો હતા. જ્યારે ફાયર અને NDRFની ટીમનું રેસ્ક્યૂ શરૂ છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરા પહોંચ્યા છે. તેઓ હરણી તળાવ ખાતે પહોંચ્યા છે. તેમણે અહીં ચાલી રહેલા રેસ્ક્યૂ ઓપરેશન અંગે માહિતી મેળવી હતી. તેમણે દુર્ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *