વડોદરા: હરણી તળાવમાં બોટ પલટીની ઘટનાને પગલે સમગ્ર શહેર શોકમાં ગરકાવ છે. આ ઘટનામાં 13 બાળકો અને 2 શિક્ષકના મોત નીપજ્યા છે. જ્યારે 2 બાળકની શોધખોળ હજુ ચાલુ છે. વાઘોડીયાની સનરાઇઝ સ્કૂલના બાળકો હતા. જ્યારે ફાયર અને NDRFની ટીમનું રેસ્ક્યૂ શરૂ છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરા પહોંચ્યા છે. તેઓ હરણી તળાવ ખાતે પહોંચ્યા છે. તેમણે અહીં ચાલી રહેલા રેસ્ક્યૂ ઓપરેશન અંગે માહિતી મેળવી હતી. તેમણે દુર્ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું હતું
Related Posts
એલ.ડી. કૉલેજ ઑફ એન્જિનિયરિંગ અમદાવાદમાં યોજાશે સાહિત્ય સરિતા.
ગુજરાતમાં એન્જિનિયરિંગ ક્ષેત્રે સુપ્રસિદ્ધ કૉલેજ એલ.ડી. કૉલેજ ઑફ એન્જિનિયરિંગ દ્વારા આગામી સમયમાં સાહિત્ય સંસ્કૃતિ અને ભાતીગળ વારસાની પ્રતીતિ કરાવતો કાર્યક્રમ…
મગજ બાજુએ મૂકો તો હાસ્યના ધમધોકાર ડોઝની ગેરેન્ટી એટલે નવી ગુજરાતી ફિલ્મ ડેની જીગર.
૫ જાન્યુઆરીએ થીએટર માં આવેલ કૃષ્ણદેવ યાજ્ઞિક અને ગુજરાત ના જાણીતા કલાકાર યશ સોનીની ફિલ્મ ડેની જીગર ને મળી રહ્યો…
топ рейтинг онлайн казино
Зарегистрируйтесь в любом из реальных онлайн казино, которые мы рекомендуем, внесите реальные денежные средства и получите приветственные бонусы, чтобы играть…