વડોદરા: હરણી તળાવમાં બોટ પલટીની ઘટનાને પગલે સમગ્ર શહેર શોકમાં ગરકાવ છે. આ ઘટનામાં 13 બાળકો અને 2 શિક્ષકના મોત નીપજ્યા છે. જ્યારે 2 બાળકની શોધખોળ હજુ ચાલુ છે. વાઘોડીયાની સનરાઇઝ સ્કૂલના બાળકો હતા. જ્યારે ફાયર અને NDRFની ટીમનું રેસ્ક્યૂ શરૂ છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરા પહોંચ્યા છે. તેઓ હરણી તળાવ ખાતે પહોંચ્યા છે. તેમણે અહીં ચાલી રહેલા રેસ્ક્યૂ ઓપરેશન અંગે માહિતી મેળવી હતી. તેમણે દુર્ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું હતું
Related Posts
Better Roulette Websites & Bonuses January 2025
Blogs On the internet Roulette During the Gambling enterprises Finest Casinos To play Roulette On the web The real deal…
Totally free Revolves » Finest No deposit & Deposit Also provides 2021
Content Echo Bingo Casino: 20 Free Spins No deposit! Slotsroom Local casino Free Revolves No deposit Necessary 100 % free…
એલ.ડી. કૉલેજ ઑફ એન્જિનિયરિંગ અમદાવાદમાં યોજાશે સાહિત્ય સરિતા.
ગુજરાતમાં એન્જિનિયરિંગ ક્ષેત્રે સુપ્રસિદ્ધ કૉલેજ એલ.ડી. કૉલેજ ઑફ એન્જિનિયરિંગ દ્વારા આગામી સમયમાં સાહિત્ય સંસ્કૃતિ અને ભાતીગળ વારસાની પ્રતીતિ કરાવતો કાર્યક્રમ…